SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૯) અવનતિ અવકાય છે. અએવ જૈન કેમે જાગ્રત થઈને જૈન કામની પ્રગતિ થાય એવા બંધારણની યેજનાપૂર્વક આચાયદિસંઘની સુવ્યવસ્થા કરવા એક ક્ષણ માત્ર પણ વિલંબ ન કરવું જોઈએ. આચાર્યાદિએ સુવ્યવસ્થાપૂર્વક પ્રવૃત્તિ કરવાથી મહાસંઘની વિદ્યુતવેગે પ્રગતિ થાય છે. અએવ મહાસંઘની સુવ્યવસ્થાના બંધારણની જનાઓ નિશ્ચય કરવા મહાસંઘના પ્રત્યેક અંગે અડેમમવાદિના ત્યાગપૂર્વક અગેની સાથે દેશકાળાનુસારે સંબંધ છ પ્રવર્તવું જોઈએ. જૈન મહાસંઘમાં રહેલાં ભિન્ન ભિન્ન ગચ્છ, મંડળ, વર્તુળ, પરસ્પર વિરુદ્ધ બળઘ તક બળ પ્રવૃત્તિને સ્વીકાર કરીને સ્વગચ્છની ઉન્નતિની સાથે પરગચ્છના ખંડનમાં સ્વબળને વ્યય કરવામાં પ્રવૃત્ત થશે તે સવગચ્છ મંડળ વર્તુળની ઉન્નતિ પણ નહિ કરી શકે અને અન્ય ગચ્છાદિકની ઉન્નતિને નાશ કરતાં મહાસંઘને નાશ કરવામાં પિતાના આત્માને રાક્ષસાવતારનું રૂપ આપી શકશે; એમ દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરતાં પ્રત્યેક સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર વર્ગને અવબેધાશેજ. અને જે ઉપર્યુક્ત વાક સત્ય છે એમ અવાધાય તે પશ્ચાત્ સાધુઓ અને સાધ્વીઓ સ્વકીય ગચ્છાધિપતિની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરે એમ સર્વસ્વ ગચ્છીય શ્રાવકેએ અને શ્રાવિકાઓએ પ્રવૃત્તિ કરવી જોઈએ અને મહાસંઘના અંગભૂત સર્વગચ્છો પરસ્પર એક બીજાની સાથે સલાહ સંપથી પ્રવર્તી શૃંખલાના આંકડાની પેઠે મહાસંઘ અને જૈન ધર્મની પ્રગતિ કરવા પ્રયત્ન કરે એવી સુવ્યવસ્થામાં ભાગ લેવા જોઈએ. ભિન્ન ભિન્ન વિચારમતભેદથી સવગરછ તથા અન્ય ગચ્છાદિના ક્ષયની સાથે મહાસંઘની પ્રગતિમાં અનેક વિદને ઉભા થાય એવી મહામહનીય પા૫પ્રવૃત્તિને કદાપિ પ્રાકૃતિ For Private And Personal Use Only
SR No.008649
Book TitleSanghpragati Mahamantra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy