________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આણંદવર્ધનજીકૃત
સં. ૧૭૧૨ (જી હે અવધિ પ્રયુજનિ-એ ઢાળ)
(રાગમહાર). જીહો સુંદર નામ સોહામણો, સખિ સંભવનાથ જિસુંદ; જીહા અંગે ઊલટ અતિ ઘણે, સખિ સુણતાં હુએ આણંદ
વાહેર મુજરે છે જિનરાય. ૧ જીહા સહિજે શીતળ ચંદલે, મીઠે અભિય રસાળ, છહ સેના કેરે નંદલો, દીઠો પરમ દયાળ. વાહે ૨ છ જિમજિમ સન્મુખ નીરખીએ, સખિ નયણાં નિમળ થાય; હો સંભવનામે હરખીએ, સખિ આણંદ અંગ ન માય. વાહ૦ ૩
શ્રી જિનહર્ષસૂરિકૃત
સં. ૧૭૧૫ (રાગ–ગાડી) અબ મોહે પ્રભુ અપણે પદ દીજે, કણસાગર કરુણા કરકે, નિજ ભગતની અરજ સુણીને,
અબ મોહે અપણો પદ દીજે. ૧ તુમ હો નાથ અનાથકો પીહર, અપણે ભવથે તારી; તુમ સાહિબ હું ફરું ઉદાસી, તે પ્રભુકી પ્રભુતા કથા કીજે.
અબ માટે આપણે પદ દીજે. ૨ તુમ હે ચતુર ચતુરગતિ કે દુઃખ, મેરો અબ સેવક હિત કિજે; કહે જિનહર્ષ સંભવજિનનાયક, દાસ નિવાઝ જગ જસ લીજે.
અબ મોહે અપણે પદ દીજે. ૩
For Private And Personal Use Only