________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી જિનવિજયજીકૃત
www.kobatirth.org
૩૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ. ૧૭૭૫
(કંકણા મેાલ લીયેા-એ દેશી)
સંભવ ભયભવભ જણા રેજિનજી, મયને! મદનાવિકાર
દિવડે વસી રહ્યો; જનમથી પણ જેઢુના રે જિતજી, અનેામય અપિશય ચાર. દિલડે ૧ પ્રસ્વેદ ન હાયેકદા રે જિનજી, અદ્ભુત રૂપ સુવાસ. દિલડે કાયા જેહની એહુવી ? જિનજી, રાગ ન આવે પાસ. દિલડે ૨ આહાર કે। દેખે નહીં રેજિન, રુધિર ગોખીર સમાન, દિલડે ૦ શ્વાસે।શ્વાસ સુખે લહેરે જિનજી, ક્રમલ સુગધી પ્રધાન. દિલડે૦ ૩ આઠે કર્મના નારાથી અે જિન, પામી અડગુણ સિદ્ધિ. દિલš સાદિ અનતે ભાગવે રે જિનજી, કેવળ કમળા રિદ્ધિ. દિલડે ૪ તારી રૃપનંદને રે જિન, અંતર અરિ કરે ધાત. દિલડે તેહમાં અરિજ નહિ રે જિન, ઉત્તમ કુળ અવદાત. દિલડે પ સુપનમાંહિ પણ સાંભરે રે જિન, સાહિબારા દિદાર, દિલડે૦ પંડિત ક્ષમાવિજય તા રે જિનજી, કહે જૈન દિલ આધાર લિડે૦૬
0
રૂપ
For Private And Personal Use Only
શ્રી વિજયચંદ્ર કૃત
(ધરા મારુજી રે લાલ—ઢાળ) સ્વસ્તિ શ્રી ગતિ ભયજિત ત્રભુવન તાતિ; સકલ જી- હિતકારી રેલે મ્હારા વાલેસરજી રે; તે શિવમંદિર અનુભવમ ંદિર સદ્ગુણસુંદર,
તિહાં છઈ સંભવસ્વામી રે લે મ્હારા ૧
સ. ૧૭૭૫
૪૧