________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
શ્રી ન્યાયસાગરજીકૃત
સં. ૧૭૬૦ | (સુણે મેરી સજની રજની ન જાવે રે–એ દેશી)
(રાગ-કેદારો) સંભવજિનવર શિવસુખદાતા ૨, ભૂ૫ છતારી તેના માતા રે; હયવંછન કંચનવન કાયા રે, જેહને નામે નવનિધિ પાયા રે. ૧ ભવભય ભંજે પાતિક મંજે રે, ત્રિભુવનમહિમા જાસઅ ગંજ રે; સજજન જનનાં મનડાં રજે રે, હિનકર ભવિને હેતુ પ્રયુજે રે ? ૨ પદ્મ સરવર તે રહે દૂર રે, પણ તસ માત તાપને ચૂરે રે; પણ તુમ ધ્યાને કામિત પૂરે રે, ભક્તિ કરવા કહે કુણ સૂરે રે. ૩ અંજલિમાં જિમ જલ નવિ થાહરે રે, તિમ ભવસંચિત પાતક વારે રે; પ્રભુ તુમ કરુણરસની ધાર રે, સીંચ્યો સેવક હેયે સુખકાર રે. ૪ ચરણ તુમ્હારે શરણે રાખો રે, સાચો સેવક મુજને દાખ રે; તો મુજ સીધ્યા સધળાં કાજ રે, ન્યાયસાગર પ્રભુ મહિમા વિરાજે રે. ૫
મુનિશ્રી લાવણ્યવિજયજીકૃત
સં. ૧૭૬ ૧ સંભવ સંભવ સેવીઈ સેભાગી સામી, મૂકી આલસ અંગ રે સે. ભવિજન જસ મન વાલહે ૦, મુગતિવધૂને રંગ રે. સે૦
સંભવ૦ ૧ મોહ ભડાગા ફિર સે , જિહાં હાઈ પ્રભુનું નામ રે, સો જે વનિ રમતો કેસરી સૌ૦, તિહાં ગજનું નહીં કામ રે. સો.
સ ભવ- ૨
૩૪
For Private And Personal Use Only