________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ શ્રી હંસરત્નજીકૃત
સં. ૧૭૫૫ | (લાવ લાવ ને રાજિ મહારાજ થારો મેતી–એ દેશી) ચોસઠ સુરપતિ પદ યુગ જેહના, પ્રણમે હાડાહડિ; સમવસરણ મનરંગે સેવે, સુરનર કડાકડિ
સે સંભવનાથ જુગતે બે કર જોડી ૧ દેશના વચન સુધારસ ચાખે, ભવજન મછર મોડી; નયણાનંદી પ્રભુમુખ નીર છે, મિથ્યા ભ્રમ વિડી. સેવો૦ ૨ અજર અમર સમતા રસ ભાવિ, મમતા બંધન છોડી; પ્રભુસેવાથી શિવપદ પામી, જેહમાં નહીં કોઈ બેડી. સેવો૩ માનવભવને લાહ લેવો, સુમતિ કરી સંઘેડી; એકમના ભવિ જિન આરાધો, દેવ દયા પર ડી. સે. ૪ હંસના સાહેબ પાસે હેજે, ઈમ માંગુ કર જોડી; પપ કજની સેવા દીજે, ભવ ભવનાં દુઃખ તોડી. સેવો૫
શ્રી ઉદયરત્નજીકૃત
સં. ૧૭૬૦ દીન દયાકર દેવ સંભવ, નાથ દીઠે રે સાકર ને સુધાયકી પણ, લાગે મીઠે રે. દીન ૧ ક્રોધ રહ્યો ચંડાળની પરે, દરે ધીઠે રે; અજ્ઞાનરૂ૫ અંધકારનો હવે, વેગ ની રે. ન. ૨ ભલી પરે ભગવંત મુને, ભગતે તૂઠો રે; ઉદય કહે મારે આજ, દૂધે મેહ વૂઠો રે. દીન૦ ૩
For Private And Personal Use Only