________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાતાં ન આવે શર્મ કઈ અન્યત્ર પણ ના ફાવતાં; નગુરા, નગુણુ લેક જેવાં ક્યાં ફરે કયાં આથડો, ઠામે ઠરીને ના રહે લેતાં ન સારાને ધડે. ૧૭૬ જૂદાં ન રહેતાં મુજ થકી તેને ચરીને જીવતાં, હોયે અરે અન્યત્ર જઈ શું શું અરેરે રીવતાં ઢેરાં હરાયાં સમ બની ઉડતાં ફરે શેભા નહીં, એ ધન્ય મારાં માછલાં જીવે ન મારાવણ સહી. ૧૭૭ પાસે રહે માની બની પણ ટેક શ્રદ્ધા ના વરી, બગલા ભગતની ઉપમા તેથીજ આપે જગ ખરી; સ્વાર્થી જીવનને ધારતાં પરમાર્થતા ના સાંપડે, શ્રદ્ધા વિના પાસે રહે અવગુણ ઘણા નજરે ચડે. ૧૭૮ ચાચક બનીને જીવતાં સેવક બની જ નહીં, તેથી ન શે વિશ્વમાં ધોળાશમાં દોષે સહી સેવક અમારા માછલાં મંગલ બન્યાં જગમાં ખરે, લંછન પડે પગમાં ભલું જે મત્સ્યનું જન સુખ વરે. ૧૭૯ ટક ટક કરે સમજ્યા વિના આહાર સંજ્ઞાએ અરે,
- ૧ બેલતાં.
www.kobatirth.org
For Private And Personal Use Only