SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ કાયર જનો પાછા ક્રી જનની કુખેને લજવતા, એ જીવતા મડદાં સમા અનીને જનાને પજવતા. ૧૬૪ જે જે પ્રતિજ્ઞા કરી શૂરા જને જગમાં વહે, પાછા ફરે ના તે થકી દુ:ખેા પછી સુખડાં લહે; પશ્ચિમમાં ભાનુ ઉગે તા પણુ ક્રૂ ના કાર્યથી, મરવું ન મનમાંહિ ગણે ઉભે યથા રણ મહારથી. ૧૬૫ કર્તવ્યમાં નિજ જીવનને વહેતા રહી આગળ ચલે, શૂરા શિવાજી સમ બની ખેલ્યુ ન પાછું તે ગળે; સામર પરે તે જીવતા જગમાં રહીને ઝગમગે, કીધી પ્રતિજ્ઞા તે વડે અભિમાન અંગે રગરગે. ૧૯૬ મૂળ સ્વભાવના અત્યાગ. ઉર્દુમાં રિવ તાપથી પૃથ્વી તપી ઉન્હી થતી, પૃથ્વી ઉપર ચલતાં પગેા બળતા જ એવી થઇ જતી; બહુ તાપ વર્ષે તવ ઉપર તે પણ અહે ઠંડી રહે, ધારે ન લક્ષણ વિકૃતિ શિક્ષા જનાને એ કહે. ૧૬૭ બદલે ન સ્વીયસ્વભાવને સંયોગ પરના પામતાં, નબળા જના બદલે સ્વભાવે સંગતે ગુણ વામતાં; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy