________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
જે આત્મસત્તાથી જીવે તે વિશ્વમાં કાયમ રહે, જ્યાં આત્મસત્તા છે નહીં તે ક્ષણ ક્ષણે દુઃખા લહે; સત્તાવિનાના લેાકની કિમ્મત ન કાડીસમ કદી, નિજ આત્મસત્તા ખીલવે! સમજાવતી સાખર નદી. ૨૯૧ સત્તાવિનાને માનવી છે જીવતા મડદાસમેા,
માટે જ સત્તા ખીલવા રા પરે !!! શું ભમે; સત્તાથકી છે પૂન્યતા જગમાં અહીઁ જ્યાં ત્યાં જીવે, વિશ્વાસ રાખી આત્મની સત્તા પ્રકાશે !!! ના રૂા. ર૯૨ વિશ્વાસ રાખી આત્મમાં સત્તા પ્રકાશે નવનવી, તેથી જ જગમાં દીપશે આકાશમાં જેવા રિવ; સત્તા ન વે આત્મની વિશ્વાસ તેને રાખશે, તેથી અહે અંતે મનુષ્યો સ્વાત્મસુખને ચાખશે. ર૩ કેંદ્રના કાયદાના ભંગ ન કરવા જોઇએ. કુદ્રત્તા નિયમેવ સહાય છે સાબરમતી, નકલકર્યાવણ કુદ્રતે શેાભાતણી પામે તિ; કુદ્રત્ ન થાતી કેાઈના તાબે કદાપિ જાણશે, કુદ્દત ત્યજે ના ફાયદો થાતા જરા મન આણશે. ૨૯૪
www.kobatirth.org
For Private And Personal Use Only