________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
લીધેા છે અને શાસ્ત્રોક્ત વિધિના જાણકાર એવા જે નરેશ રાજ્યશ્રીને અંગીકાર કરી હુંમેશાં વિરાજે છે. ૨૨.
माणसा
तस्याऽनुजो विश्रुतभव्यकीर्त्ति - दिगन्तरालप्रथितप्रभावः । समस्ति यः सद्गुणवर्मभाजां, प्रशंसनीयः सुधियां समाजे ॥२३॥ यश्ववन्तसिंहोऽभिधयाऽस्य राज्ये, करोति कार्याण्यखिलानि सम्यक् । सत्यार्थवादी नयमार्गदक्षो - नृपप्रजामण्डलशर्मदायी
|| ૨૪ ||
( યુગ્મમ્ )
તેમના અનુજ-નાનાભાઈ યશવસિંહ નામે યુવરાજ, તેમના રાજ્યનાં સમસ્ત કાર્ય સારી રીતે કરે છે, જેમની ઉત્તમ કીર્ત્તિ પ્રસિદ્ધિ પામેલી છે, જેમના પ્રભાવ દિશાએના મધ્યમાં ક્રીડા કરે છે. વળી જે યુવરાજ ઉત્તમ ગુણરૂપી અખ઼રને ધારણ કરતા બુદ્ધિમાન્ પુરૂષોના સમાજમાં પ્રશ ંસાપાત્ર છે, તેમજ સત્યવાદમાં પ્રીતિ ધરાવે છે, નીતિમાર્ગમાં દક્ષ અને રાજા તથા પ્રજામાંડલને સુખદાયી છે. ૨૩–૨૪. यो वत्सलो भ्रातृजने नितान्तं, साहित्यशास्त्रेषु च मोदमानः । राज्यश्रियं वर्द्धयिता निकामं, विशेषतो रञ्जयिता प्रजानाम् ॥२५॥
વળી રાજ્યકારભાર કર્તા જે યુવરાજ અંધુજન વિષે બહુજ સ્નેહ ધરાવતા, તેમજ સાહિત્ય શાસ્ત્રોના અવલેાકનમાં આનંદ્ય માનતા, અને વિશેષે કરી પ્રજામ’ડલને રંજન કરતા રાજ્ય સંપત્તિએને અતિશય પદ્ધવિત કરે છે. ૨૫.
कीर्त्तिः स्फीताऽस्खलितगमनोत्कण्ठते संश्रयाय, यस्याऽनन्यक्षितिधरधियः सेवघेः सद्गुणानाम् । धर्मारामाम्बुद इव सदा शिष्टचित्ताऽनुसारी,
दान्तः क्षान्तोऽविषमवचनो यः सदाचारचारी ॥ २६ ॥
*ચ: સ્વવારેપુ સન્તુષ્ટ:, વરવારવાદ્નુલ; ।
स गृही ब्रह्मचारित्वात् यतिकल्पः प्रकल्प्यते ॥ ९ ॥
For Private And Personal Use Only
( કુમારપાટપ્રવન્યે રૃ. ૮૪. )