SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સક્ષિપ્ત રૂપરેખા ૨૯ કવાસી પંથમાં મૂર્તિપૂજન માનવામાં આવતુ નથી તે વાત તેમને પેાતાનાં જ્ઞાનપૂર્વક મળેલા અનુભવથી અનુચિત ભાસી. ઐતિહાસિક પ્રમાણેથી તેમને જણાયું કે ત્રીશ ત્રાની જ શાસ્ત્રમર્યાદામાં ગાંધી રહેવાની પતિ ભ્રમલક અને મૂર્તિપૂજ્ઞને રાદાપૂર્વક ઉડાવવાને જ ઉત્પન્ન કરેલી છે. આ સબંધી થતી શંકાએાનુ સમાધાન શ્રી અમીઋષિજીને સ્થાનકવા પંથમાં ન જ થયું. કેટલાકાએ તેમની શકાઓના પ્રશ્નોને ઉડાવ્યા તા કેટલાકાએ મૌન સેવ્યું અથવા મિથ્યા શ્રદ્ધાશીલતામાં જ જીવન વીતાવવા જણાવ્યું; પણ સત્યશોધકને આથી સ ંતોષ ન જ થાય. તેઓએ અધ્યાત્મજ્ઞાન—દિવાકર યેાર્ગાનક આચાર્ય શ્રી બુદ્ધિસાગરસુરીશ્વરજી મહારાજ સાથે પત્રવ્યવહાર શરૂ કર્યા અને તેમાં પેાતાની શંકાઓ રજુ કરી. ઘણાખરા ખુલાસા થઈ ગયા એટલે તેઓ શ્રીમદ્ બુદ્ધિસાગરને જ મળ્યા અને તેમણે તેમની સાથે આચાર, ભદ્યાભક્ષ્ય, સામાચારી, જીવદયા, પ્રાકૃત--સંસ્કૃત ભાષા, સૂત્રરચના તથા મૂર્તિની પ્રાચીનતા અને આવશ્યકતા વગેરે વગેરે સંબંધી પુષ્કળ ઉહાપાહ, ચર્ચા અને મિમાંસા કરી. છેવટેસંપૂર્ણ ખાત્રી થઇ કે સ્થાનકવાસી મત બહુ જ અર્વાચીન છે. સ્થાનકવાસીએ પેાતે પણ આડકતરી રીતે કે છુપી રીતે મૂતિના સદ્ સ્થાપના રૂપમાં માનનારા છતાં તેએ અજ્ઞાન મનુષ્યાને મિથ્યા ભ્રમબળમાં નાખી તેએના અને પેાતાના સાચા આત્મિક હિતનેા નાશ કરે છે. આમ અમીઋષિએ સપૂર્ણ પરીક્ષા કરી સ. ૧૯૬૫ ની સાલમાં સ્થા. મતને! ત્યાગ કરી શ્રીમાન જૈનાચાર્ય બુદ્ધિસાગરજી મહારાજ પાસે શ્વેતાંબર સંપ્રદાયમાં સવેગીપણાની દીક્ષા અંગીકાર કરી. હવે તે અહીં અજિતસાગરજીના નામથી ઓળખાવા લાગ્યા. જો કે તેઓએ આમ પેાતાને મિથ્યા લાગવાથી સ્થા. મતને ત્યાગ કર્યા, તે પણ તેઓ પરમતસહિષ્ણુ હાવાથી ખીન્ન મતાની સાથે જેમ સમભાવ રાખતા હતા તેમ આ મત સાથે પણ સદા સમભાવ રાખ્યા છે. એમણે ઘણી વખત સ્થા. સાધુઓની સાથે રહી નહેર ભાષણાદિ પ્રવૃત્તિએ કરેલી હાવાથી આપણને સાબીત થાય છે કે તેને ભાગ્યે જ કાઇના તરફ તિરસ્કાર કે દ્વેષ પેાતાના શાંત જીવનમાં જાગ્યેા હોય. સૌની સાથે પ્રેમભાવથી વન રાખવું તે સત્યપથે ચાલવું એ તેમના જીવનનુ ધ્યેય હતુ. શ્રી. અજિતસાગરજી મહારાજે હવે જ્ઞાનદિશામાં આગળ વધવા માંડયું. સંસ્કૃત પ્રાકૃત ભાષા પર સારા કાબૂ મેળવ્યે અને તે દ્વારા આગમાને કરી અવલોકયાં. ટીકા, નિયુકિત અને ભાખ્યા તથા ચૂર્ણિએથી For Private And Personal Use Only
SR No.008638
Book TitlePrastavana Trayi
Original Sutra AuthorN/A
AuthorShobhanmuni, Ajitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages102
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy