SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ પ્રસ્તાવના ગુરુ, શેભન મુનિના ગુરુ તરીકે ત્રણનાં નામે કોષ્ટકમાં દેખાય છે. એક તો મહેન્દ્રસૂરિ, બીજા વર્ધમાનસૂરિ શેભન મુનિના અને ત્રીજા જિનેશ્વરસૂરિ. ધનપાલ કવિએ સ્પષ્ટ રીતે એ ઉલ્લેખ કર્યો નથી કે સર્વદેવને નિધિ કોણે બતાવ્યું. તેની શ્રદ્ધા કયા આચાર્ય ઉપર થઈ અને શાભને દીક્ષા કોની પાસે લીધી. વિગતવાર જૂનામાં જૂને ઉલ્લેખ અત્યારે તો પ્રભાવક ચરિત્રમાં શોભનના વિષે મળે છે તેમાં લખ્યું છે કે શેભન મુનિના ગુરુ મહેદ્રસૂરિ હતા. આ આચાર્ય પાસેથી જ શોભનના પિતાએ નિધાનનું સ્થાન જાણ્ય, ધર્મ પામ્યું અને આમને જ પિતાનો શોભન નામને પુત્ર દીક્ષા આપવા સંયે. આ વાતને પ્રમાણિત કરવા સૂચનારૂપ સાધનર તિલકમંજરી છે, કે જે શોભનના સગાભાઈ કવિ ધનપાળે બનાવી છે. તિલકમંજરીમાં વ્યાસ વાલ્મિકાદિ કવિઓની સ્તુતિ કરી શ્રી મહેન્દ્રસૂરિની પણ સ્તુતિ કરી છે. પિતાના સમયમાં શાંતિસૂરિ, સૂરાચાર્ય, અભયદેવસૂરિ, વર્ધમાનસૂરિ વિગેરે અનેક વિદ્વાન જૈનાચાર્યોની અસ્તી હોવા છતાં તેમની સ્તુતિ નહિ કરતાં આ આચાર્યની જ સ્તુતિ કરવામાં ધનપાલને તેમના ઉપર દઢ ધર્મરાગ અને શોભનના ગુરુ તરીકેનો સંબન્ધા હોય એ કલ્પના કંઈ ખોટી ન કહેવાય. શોભનના ગુરુ આ મહેન્દ્રસૂરિકાના શિષ્ય હતા, કોની પરંપરામાં થયા? કયા કેટલા ગ્રંથ લખ્યા? તે વિષે હજી સુધી કાંઈપણ જણાયું નથી. પ્રભાવક ચરિત્રમાં મહેન્દ્રસૂરિનો પ્રબંધ છે તેનાથી તેઓ ચાંદ્રગચ્છના વિદ્વાન આચાર્ય હતા એટલું જણાય છે. ૧ જુઓ પ્રભાવક ચરિત્રમાં મહેન્દ્રસૂરિ ચરિત્ર. २ " सूरिर्महेन्द्र एवैको वैबुधाराधितक्रमः । ચર્ચામાંચિતપ્રૌઢિ વર્વિવર્મચત્ વત્તઃ' | તિલકમંજરી ૩૪. 3 तत्रान्यदाययौ चान्द्रगच्छपुष्करभास्करः । શ્રીમદેન્દ્રપ્રમુ: પારદશ્વા યુવયોનિઃ મહેન્દ્રસૂરિચરિત્ર શ્લેક ૧૨ For Private And Personal Use Only
SR No.008638
Book TitlePrastavana Trayi
Original Sutra AuthorN/A
AuthorShobhanmuni, Ajitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages102
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy