SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org . પ્રસ્તાવના આ માજી ધનપાળની સખત મનાઇ છતાં શાભને જૈન સાધુ પાસે દીક્ષા લીધી હાવાથી ધનપાળે ધનપાળના ક્રોધ, પિતા ઉપર ક્રુદ્ધ થઈ પિતા સાથેના સબંધ અને જૈન સાધુને છેડી દીધા, જૈન સાધુઓનેા તે પહેલાં કરતાં વિહાર અધ, કટ્ટર દુશ્મન બની ગયેા. ભાજરાજાના કાન ભલેરી માળવામાં જૈન સાધુને નહિ વિચરવા હુકમ કઢાવ્યેા. ભારતમાં ધર્માંદ્વેષને લીધે પોતાની સત્તા અને શક્તિઓને ખેાટે ઉપયોગ કરવાના દાખલા આવી જ રીતે બનતા હતા. માળવામાં જૈન શ્રમણેા ( મુનિએ ) નાં દન દુર્લભ થયાં. આ વાતને જોતજોતામાં બાર બાર વર્ષનાં વહાણાં વહી ગયાં. જૈન સાધુએના વિહાર બંધ હાવાથી માળવાના જૈન લેાકેામાં સર્વત્ર ઉદાસીનતા અને દુ:ખની લાગણી ફેલાએલી હતી. Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનેામાં ધર્મ પ્રેમ અને આત્માભિમાન જાગવાથી માળવાના સંઘે શ્રી મહેન્દ્રસૂરિ પાસે જઇ માળવાની ધર્મ સંબધી ફોડી સ્થિતિ કહી સભળાવી અને તેમને ત્યાં પધારી ભાજની આજ્ઞા બંધ કરાવી, જૈનશાસનની પ્રભાવના કરવા વિનતિ કરી. આ બધી વાત ગુરુપાસે બેઠેલા શાલનસુનિ બહુ જ ચીવટતાથી સાંભળતા હતા. તે વખતે તેઓ ગુજરાતમાં હતા. શાભનન ભણી ગણીને કયારના ય એક અસાધારણ વિદ્વાન્ થઇ ગયા હતા. સચાટ ઉપદેશ આપવાની સઘની વિનંતિ શક્તિ તેમનામાં સહજે આવી ગઇ હતી તેથી અને શાભન ગુરુએ ચેાગ્ય ગણી તેમને વાચનાચાય સુનિનું ધારામાં પદ આપ્યુ હતું. પેાતાના દેશના (માળવાના) લેાકેાની વિનતી સાંભળી તેમને લાગી આવ્યું 4 જવું. " કે:~ આ બધું મારા જ નિમિત્તે થયું છે માટે ગમે તેમ કરીને મારે જ આના પ્રતિકાર કરવા જોઇએ. ’ શેલનમુનિ ડરપેાફ અને સુખમાં મસ્ત રહેનાર સાધુ ન હતા, કે કર્મોં ઉપર અથવા કલિકાલ ઉપર દોષ દઈ નિરાશ For Private And Personal Use Only
SR No.008638
Book TitlePrastavana Trayi
Original Sutra AuthorN/A
AuthorShobhanmuni, Ajitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages102
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy