________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
અર્થ:-ૐ ધન માણસાના બાહ્યપ્રાણા છે, નિર્દોષ યશ છે, નિર્મળ કુળાચાર છે, અનુપમ મહિમા છે, મ્હાટાઇ છે, કળાએની ક્રીડા છે, તથા જે અતુલ્યરૂપની રચના છે, એવું પારકું ધન જેએએ ચારેલું છે તેઓએ સમગ્ર હરેલું છે. ( ગાŻવિૌહિતવૃત્તમ્ )
७
19
૧૦
वैरं निश्वजनैरकारि कलहः कीर्त्त्या च लोकद्वयी,
૧૧
૧ ૬
૧૭
シ
૧૨ ૧૪ ૧૩
૧૫
कृत्यैर्मत्सर उत्सवैश्व विरहः सौख्येरसूयोदयः ।
૧૯
૧૯ ૨૦
૨૧ ૨૪ ૨૨
૨૩
प्राणैरप्रियता प्रियैरलयनं द्रोहश्च धर्मेच्छया,
૨૬ ૨૭ ૨૫ પ્ ૧ २
૪
विश्रमेन रुश्च तैरतिशठयैश्चौरिका निर्ममे ॥ ११८ ॥
૩
અર્થ:-જે અત્યંત શલેાકેાએ ચારી કરેલી છે. તેઓએ જગત્ના કે સાથે વૈર કરેલું છે. કીર્તિ સાથે કલેશ કરેલા છે, બન્ને લેાકના કાર્યોં સાથે મત્સર કરેલા છે, ઉત્સવા સાથે વિરહ કરેલા છે, સુખા સાથે અદેખાઇના ઉદય કરેલા છે, પ્રાણા સાથે અપ્રીતિ કરેલી છે, સ્નેહીએ સાથે અખાલા કર્યા છે, ધર્મની ઈચ્છા સાથે દ્રોડ કરેલા છે, તથા વિશ્વાસ સાથે હવાદ કરેલે છે.
૫
तत्कीर्तिः कुमुदेन्दुकुन्दकलिकाकर्पूरपूरोपमा, तत्स्फूर्तिः परमप्रमोदविलसत्पावित्र्यपाथःप्रपा ।
૩
For Private And Personal Use Only