________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨ ૨૩ ૨૪ ૨૩ ૨૫ ૧ ? . .. 9 वराग्यं च विदग्यतां च कुरु वेड्रोक्तं विमुक्ति मनः॥??
અર્થ-ડે પ્રાણી? જે મેલ ભેગવવાનું હારું મન હૈયતે દાનાદિક પુણ્યનાં કાર્ય, કષાયને જય, માતપિતા, ગુરૂ અને દેવની પૂજા, વિનય, ન્યાય, ચુગલીને ત્યાગ, ઉમ માણસની સબત, હદયની શુદ્ધતા, દુવ્યસનોનો ત્યાગ. ઈન્દ્રિને દમવાપણું, દયાદિક ધર્મ, ગુણ, વેરાગ્ય તથા ચતુરાઈને તું ધારણકર ?
રાજા. ૧૩ ૧૦ ૧૧ ૯ ૧ ૯ ૧૮ ૧૮ त कौमुदीमिव शशी सूते च पूतात्मता-, ૧૫ ૧૭ ૨૪ ૨૩ ૨૬
૨૦ ૨૨ तिमानिवावति सुग्धं तोयं तडित्वानिव ।
9 ૨૮ चातुर्य च चिनोति यौवनवयः सौभाग्यशोभामिव, क्षेत्रे वीजमिवानवे विनिहितं पात्रे धनं धीधनैः ॥१२॥
અર્થ:-બુદ્ધિરૂપી ધનવાળા માણસેએ ઉત્તમ ક્ષેત્રમાં વાવેલા બીજની માફક પવિત્ર સુપાત્ર પ્રત્યે દીધેલું દાન, ચન્દ્ર જેમ ચાંદનીને તેમ કર્તિને પિષે છે, સૂર્ય જેમ ઉદ્યોતને તેમ પવિત્ર આત્મપણાને ઉત્પન્ન કરે છે, વરસાદ જેમ પાણને તેમ સુખને આપે છે, તથા વનવય જે મા
ની શોભાને તેમ ચતુરાઈને એકઠી કરે છે.
For Private And Personal Use Only