________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २८ )
निःसृत्य कथमपि तत्तः, प्राप्तो मनुजत्वमपि रे जीव ! | तत्रापि निवरधर्मः, प्राप्तचिंतामणिदृक्षः || ५१ ॥ અર્થ:—ડે જીવ ! તું કેાઇ મહા કબ્જે કરીને પશુ તે નિગેાદમાંથી નિકળીને મનુષ્યપણું પામ્યા છે, ને તેમાં પણ તને ચિંતામણિ રત્ન સરખા શ્રીજીનેશ્વરભાષિત ધર્મ પ્રાપ્ત થયા છે.
૧૫
१५
4
૧૨ ૧૪
पत्तेवि तमि रे जीव!, कुणसि पमायं तुमं तयं चैत्र ।
।
१.१
૬
१०
जेणं भवंधकूवे, पुणोवि पडिओ दुहं लहसि ॥५२॥
"
प्राप्तेऽपि तस्मिन् रे जीव !, करोषि प्रमादं त्वं तदैव । येन भवान्धकूपे, पुनरपि पतितो दुःखं लप्स्यसे || ५२ ॥
--
અર્થ: હે જીવ!
જીનવરને ધર્મ પામીને પણ
જો તુ પ્રમાદ કરે છે તેા ફરીથી ભવરૂપી અંધ કૂવામાં પડી ધાર દુ:ખ પામીશ. ( માટે પ્રમાદને ત્યાગ કર. )
3
૪
उवलद्धो जिणधम्मो, नय अणुचिण्णो पमाय दोसेणं । हाजी वे! अप्यवेरिअ!, सुबर्हपरविरहसि ॥५३॥
૧
૧૧
For Private And Personal Use Only