________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२२) શા માટે સૂઈ રહ્યો છું? અને શરીરરૂપ ઘર સાથે બળતા અમાની ઉપેક્ષા (અનાદર) કેમ કરું છું? ( અર્થાત્ હું દેહ સાથે બળતા આત્માનું રક્ષણ કેમ કરતે નથી?)”
(अनुष्टुप् वृत्तम् ) जा जा वच्चइ रयणी, नय सा पडिनियत्तइ। अहम्मं कुणमाणस्स, अहला जंति राइओ ॥४०॥
या या व्रजति रजनी, न च सा प्रतिनिवर्तते । __ अधर्म कुर्वाणस्या, ऽफला यान्ति रात्रयः ॥ ४०॥
અર્થ:– હે જીવ! જે જે રાત્રિ દિવસ જાય છે, તે તે પાછા આવતા નથી, માટે અધર્મને કરનારા હારા રાત્રિ દિવસે નિષ્ફળ જાય છે. जस्स ऽस्थि मच्चुणा सक्ख, जस्स अस्थि पलायणं। जोजाणेनमरिस्सामि,सोहुकखेसुएसिया ॥ ११ ॥ यस्याऽस्ति मृत्युना सरव्यं, यस्याऽस्ति पलायनम् । यो जानाति न मरिष्यामि, स खलु काडेत श्वः स्यात् ॥४१॥
अथ:-- ! ५३पने मृत्यु साथे मित्रता છે, જે પુરૂષને મૃત્યુથી નાસી જવું છે, અને જે પુરૂષ એમ
१०
૧૪ ૧૩
For Private And Personal Use Only