________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(BER)
ક્રોધ, માન, માયા અને લેાભરૂપ પંચકુલને દૂર કરી સમ્ય , ક્ષમા, કામળપણું, સરળપણું, અને નિર્લોભીપણું એ રૂપ ઉત્તમ નવીન પંચકુળનું સ્થાપન કરતા છતા તમારા કલ્યાણને અર્થે થાએ ?
( ધાવૃત્તમ્ ) ad: स्थाल विशालं कमलकणगणः श्रावकाणां गुणाली,
૩
ૐ
૪
૧.
७
૧
सम्यक्त्वं सद्दुकूलत्रितयमनुपमं नालिकेरं विवेकः ।
૧૫
૧૨ ૧૩ ૧૪'
૧૬
जैनाज्ञा मूर्ध्नि दूर्वा मलयजघुटणे भावलोकानुरागौ,
૧૯ ૧૮
૧૭
૨૧ ૨૦
सत्कीर्तिः पुण्यवर्द्धापनमिति भवतादतिरद्विड्जये वः ॥१४४॥ અ:-જેમાં ચિત્તરૂપ ાટું પાત્ર, શ્રાવકોના ગુણ સમૂહુરૂપ ચાખાના સમૂહ, સમ્યકત્વરૂપ ત્રણ રેશમી વસ્ત્ર, ધર્માધર્મના વિવેકરૂપ ઉત્તમ નાળીયેર ઉપર જિનશાસનરૂપ ો, ભાવરૂપ ચંદન, લેાકના અનુરાગરૂપ કુંકુમ (કેશર) શેભી રહ્યાં છે એવું પર્યુષણ પર્વના પુણ્યરૂપ વાપન કે જેનાથી ઉત્તમ કીતિ થાય છે તે તમારા અંતરના શત્રુને જીતનારૂં થાઓ.
( श्री अष्टाहिकाद्वार - शार्दूलविक्रीडितवृत्तम )
૨૨
૬
૫ ૧ ૩ ४
' ७
૧૦
सौख्यं शाश्वतमेक एव हि जिनः कुर्यात्तु शेषैः सुरैः,
૧ ૧૨ ૧૫૧૬
૧૪ ૧૩૧૬ ૧૭ ૨. ૧૯
स्यानेदैहिकमेव किंचन ततो यहा सवित्रा यथा ।
For Private And Personal Use Only
ૐ