________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧ મંત્ર
www.kobatirth.org
( ૨ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ 19
૧૬
-
૧૮
सूर्यामन्यनलं पयः शशिमणौ स्वर्ण सुवर्णावनौ,
ર૧ ગ્ર
૨૫
૨૦
૨૬ ૩૩
कोद्राक्षीत् पुनरर्कचंद्रहुतभुग्योगात्कुतो ऽप्येति वा ॥ ८१ ॥ અર્થ : જન્મથી આર’ભીને મૃત્યુ પર્યંત અનત દુઃખથી ભરેલા એવા આ સંસારને વિષે વૈરાગ્ય તા છે; પર ંતુ તે વૈરાગ્ય ચાર પ્રત્યેક બુદ્ધને પ્રગટ થયા તેમ હેતુ પ્રાપ્ત થએ છતે સર્વને પ્રગટ થાય છે. દષ્ટાંત જેમ, સૂર્યકાંત મણિને વિષે અગ્નિ, ચંદ્રકાંત મણિને વિષે જળ અને સુવર્ણ પૃથ્વીને વિષે સુવર્ણ એ સર્વ કેઈએ જેયાં છે? એ તે સૂર્ય, ચંદ્ર અને અગ્નિના ચોગને લીધેજ કોઇ સ્થાનકથી આવે છે.
愛
(શ્રી દાન-સ્ત્રારાવૃત્તમ )
''
?
સ
સે
€
19
पापं शुद्धपात्र धनमपि विषदं किंतु निःपुण्यकानां,
૧ こ
૧૦
નર્ ૧૫ ૧૩
૧૪
नो चित्तं पात्रदानं प्रति भवति मतिर्यत्र शुद्धाशनायैः ।
{ ૬ R'' ૨૨ ૨૩
૨૩ ૨૪ ૧
૧ ૨૦
आयो ऽर्हन वर्षमेकं प्रतिदिनमगमच्छुद्धभैक्षेऽपि देशे,
૨૭ ૨૬ ૨૬ ૩૨
૩૩ ૩૦૨૬ ૨૯
श्रेयांसस्त्वेक आयं सुकृतिषु कृतवान् स्वं प्रभोःपारणेन ॥
અથ:-શુદ્ધ પાત્ર મળે, ધન પણ શુદ્ધ હાય; છતાં પુણ્ય રહિત જનાનું ચિત્ત પાત્રદાન પ્રત્યે થતું નથી, કે જે ચિત્તને વિષે શુદ્ધ એવાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વિગેરેની બુદ્ધિ હાય. ઉદાહરણ જેમકે, પ્રથમ તીર્થંકર
For Private And Personal Use Only