________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २५३) કમળના સમૂહની શેભાને માટે અને ચકોર પક્ષીના હર્ષને અર્થ થાય છે તેમ.
( गुरु द्वार-वसंततिलकावृत्तम् ) नव्यो गुरुः सुरतरुविहितामितद्धि,
यत्केवलाय कवलार्थिषु गौतमो ऽभूत् ।
२१
૧૭ ૧૬ ૨૨ ,૧૮ ૧૯ तापातुरे ऽमृतरसः किमु शैत्यमेव, नापार्थितो ऽपि वितरत्यजरामरत्वम् ॥ १९ ॥
અર્થ -પ્રમાણ વિનાની રૂદ્ધિ આપનારા ગુરૂ નવીન કલ્પવૃક્ષ સમાન છે, કારણ કે ગતમરૂષિ કવલની (અન્નની) યાચના કરનારા (તાપસ)ને કેવળ જ્ઞાનને અર્થે થયા. દષ્ટાંત જેમકે, પ્રાર્થના નહિ કરે એ પણ અમૃતરસ તાપથી આકુળ થયેલાને ફક્ત શીતળતાજ આપે છે? શું અજરામરપણું નથી આપતે? અર્થાત્ આપે છે.
(पृथ्वीवृत्तम् ) कुवोधमतयो ऽभितः कुगुरवो जमाल्यादिवत् , पुनः कचन वज्रवत्सुगुरवो ऽमला जन्मतः। करीरपिचुमंदवन्न घनसारसञ्चंदनाः, घना न च खरोष्ट्रवज्जयतुरंगभद्रद्विपाः ॥ २० ॥
।
१०
For Private And Personal Use Only