________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२
( २२६ ) मरणे विराहिए देव, दुग्गई दुल्लहा य किर वोही। संसारो य अणंतो, हवई पुणो आगमिस्साणं ॥३७ मरणे विराधिते देव-दुर्गति दुर्लभा च किल बोधिः । संसारथानन्तो-भवति पुनरेष्यत्काले ॥ ३७ ॥
અર્થ:-મરણ વિશધે છતે દેવતામાં દુર્ગતિ થાય, તેમજ સમ્યકત્વ પામવું દુર્લભ થઈ પડે અને વળી આવતા કાળમાં તેનો અનંત સંસાર થાય. का देवदुग्गई का, अवोहि केणे व वुजई मरणं । केण अणंतमपार, संसारं हिंडई जीवो ॥३८॥
का देवदुर्गतिः काऽ-बोधिः केन वोद्यते मरणम् । केनाऽनन्तमपारं, संसारं हिण्डते जीवः ॥ ३८ ॥
અર્થ:-દેવની દુર્ગતિ ક્વી? અધિ શું? શા હેતુઓ વારંવાર મરણ થાય ? કયા કારણથી સંસારમાં જીવ અનંતાકાળ પર્યન્ત ભમે? कंदप्पदेव किविस, अभिओगाआसुरी असंमोहा। ता देवदुग्गईओ, मरणंमि विराहिए हुंति ॥३९॥
For Private And Personal Use Only