________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
૭
(૧૬) सामायिकं तु कृत्वा, गृहकार्य योऽपि चिन्तयति श्राद्धः । आरौिद्रमुपगतो, निरर्थकं तस्य सामायिकम् ॥ २६ ॥
અર્થ –પણ જે શ્રાવક સામાયિક કરતે છ ગૃહકાર્યને ચિંતવે અને આ રદ્ર ધ્યાનને વશ થાય, તે તેનું સાયાયિક નિરર્થક છે.
ચાર્ગના છત્રી ગુજ. पडिरूबाइ चउद्दस, खंतीमाई य दसविहो धम्मो। वारस य भावणाआ, सूरिगुणा हुंति छत्तीसं ॥२७॥ प्रतिरूपादय चतुर्दश, क्षान्त्यादि च दशविधो धर्मः। કુશ મીના, મૂરિગુણ મર્યાનિ પત્રિશત્ + ૨૭
અર્થ:-[ પ્રતિરૂપ ૧, તેજસ્વી ૨, જુગ પ્રધાન (ઉત્કૃષ્ટ આગમના પારગામી અર્થાત્ સર્વ શાસ્ત્રના જણ) ૩, મધુર વચનવાળા ૪, ગંભીર ૫, ધૈર્યવાનું ૬, ઉપદેશમાં તત્પર અને રૂડા આચારવાળા ૭, સાંભળેલું નહિ ભૂલી જનારા ૮, સભ્ય ૯, સંગ્રહશીલ ૧૦, અભિગ્રહ મતિવાલા ૧૧, વિકથા નહિ કરનાર ૧૨, અચલ ૧૩, અને પ્રશાંત હૃદયવાલા ૧૪, એ પ્રતિપાદિક દ ગુણ (ક્ષમા ૧, આર્જવ ૨, માર્દવ ૩, મુક્તિ ૪, તપ ૫, સંયમ ૬, સત્ય છે, શોચ ૮, અકિંચન ૯, બ્રહ્મચર્ય ૧૦) એ ક્ષમાદિક દશ પ્રકારને
અને રૂડા આ
૧૦, અ
ને
પ્રશાંત
૨,
For Private And Personal Use Only