________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧) લાગે બધે અંધકાર.પ્રભુ–આ શું. ૧૨ આ શું વડું મમતાભર્યું? તું વિતરાગી, ને હું છું રાગી, (૨)
સમયે નહિં લગાર પ્રભુ- આ શું. ૧૩ વીતરાગકેર ચિંતને, ક્ષપકશ્રેણીએ આરોહા, (૨) પામ્યા પૂર્ણ પ્રકાશ પ્રભુ–આ શું. ૧૪ ક્ષીણમેહી ગૌતમ થયા, પ્રાત:કાળે કેવળજ્ઞાનને, (૨)
પ્રકાશ્યા અપાર પ્રભુ–આ શું. ૧૫ ઈન્ડે થાપ્યા પ્રભુસ્થાનમાં, અમૃત જેવી વાણી જેની, (૨) બેધ પામ્યાં નરનાર...પ્રભુ– શું. ૧૬ ગૌતમ સ્મરે જે પ્રભાતમાં, હાંસથી પામે મીઠા મેવા, (૨) થાય પછી ભવપાર... પ્રભુ–આ શું. ૧૭ અજિત જ્ઞાની ગૌતમ મુનિ,
www.kobatirth.org
For Private And Personal Use Only