________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૦૬).
ગુરુદેવની શ્રેષ્ઠતા
(રાગ ભેરવી યા ગઝલ) ગુરુજ્ઞાનની તુલના કરે ના, જ્ઞાન એકે વિશ્વમાં અલ્પજ્ઞ હે ગુરુદેવ તે”યે, શિષ્યને શુ જ્ઞાની શા ગુરુ વિણ નથી મુક્તિ કદી,
ગુરુ વિષ્ણુ સદા અંધાર છે; પ્રેમાંશી એ ગુરુદેવ તે
મૂઝવણ વિષે આધાર છે. ગુરુ ૧ અતિ જ્ઞાનથી પરિપૂર્ણ પણ,
ગુરુદેવથી માટે નથી; ગુરુચરણના સેવક તણે,
વિષે બીજે જેટે નથી. ગુરુ. ૨ સેવા મળે દિન રાત મુજને,
અજિત એ ગુરુરાયની; બસ ત્યાં જ ભાળું શાન્તિ ને,
મુક્તિ રૂડી ગુરુ હાયથી. ગુરુ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only