________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) જ્ઞાન-યાન, લેખને ને, કાવ્યમાં દિન ગાળતા; કાવ્ય અમૃતપાનમાં, દિવ્ય મસ્તી આદરી.
બુદ્ધિસાગર.........૧ સર્વ ધર્મ એકદષ્ટિ, પ્રેમ ભાવે ધારતા વિશ્વપ્રેમ અમૂલ્ય મંત્ર, શિખવ્યા કરુણ કરી
ગર..૨ અધ્યાત્મ વિદ્યાના ઉપાસી, ભરત પરમાનંદમાં, ગ્રંથ અષ્ટોત્તર શત, કીર્તિ સઘળે વિતરી,
બુદ્ધિસાગર ૩ આનંદમૂતિ ! ભાવ મનહર, રમ્ય વદને ભાસતા; પૂર્ણ વૈરાગી ગુરુજી, ના રહી ખામી જરી.
બુદ્ધિસાગર ...૪ જૈન આગમ શ્રેષજ્ઞાન, વીરપૂન જગાવતા, સાધુ મધ્યે શિરોમણિ, વાણી વદતા માધુરી.
બુદ્ધિસાગર ૫
www.kobatirth.org
For Private And Personal Use Only