________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯૪).
૨
વ્યાકરણે ને ન્યાય વિષે શુભ,
ચિત્તવૃત્તિને રાખી; વિદ્યાપ્રવૃત્તિ કરી ઝાઝી,
જ્ઞાન સુધાને ચાખી. કાલે રસિક અતિ કીધાં,
તે અમૃત ભવિએ પીધાં. અષ્ટોત્તર શત ગ્રંથ બનાવ્યા,
ભાજને ચિતડું ચયું, પ્રભુપદ કેરી લગની લાગી,
નિજ મનને ત્યાં દેવું. વક્તા અજિત વાગ્ધારા, ૫ ૨ મા ન દે ૨ મ ના ૨.
કાશીના વિદ્વાને અર્થે,
શાસ્ત્રવિશારદ પદને; ગનિષ્ઠ પદ આધ્યાત્મીકે,
અર્પે એ સજજનને.
www.kobatirth.org
For Private And Personal Use Only