________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૪) યુગમૂર્તિ એ કવિવર કેરાં,
સમારક કરો અને શે. એ સ્મારક સો આલેખાઓ,
ગુજરાતી અંતરમાં, પૂજા હે નિશદિન પ્રીતિથી ગુર્જરીના ગૃહ ગૃહમાં, ગુણ ઉદ્યાને વિહરજે,
ગુણીજન ગુણપૂજા કરજે, દેવચન્દ્ર જે શાસ્ત્ર વિષે,
નિષ્ણાત અતિ પૂજાયા, હેમચન્દ્ર પ્રિય શિષ્ય કરીને
દિશ દિશમાં ગવાયા. ઉજજવલ એ છે ઈતિહાસે,
શીલ ચારિત્રતણું વાસે. સિદ્ધરાજની પ્રેરણા બળથી,
સિદ્ધહેમ રચાયે; સરિતા સાહિત્ય રેલાવી,
www.kobatirth.org
For Private And Personal Use Only