________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૬)
નવ વ્યાખ્યાને અતિ સુખકારી,
વિર પાશ્વ નેમિને કષભાદિ, શુભ સ્થવિરાવલી ને સમાચાર–સખી...૩ પર્યુષણને શુભ અર્થ ગ્રહ,
કરી પુણ્ય અતિશય પા૫ દહે આત્મામાં રમણતા શ્રેષ્ઠ ચહે–સખી....૪ મળ્યું કલ્પસૂત્ર પાવનકારી,
એકવીસ વાર શ્રવણે ધારી, બને મેક્ષણ પછી અધિકારી–સખી...૫ કરે ક્ષમાપના સહુ જીવ પરે,
સમભાવ ધરી વર્તન જે કરે, આરાધક પદને પ્રાણુ વરે–સખી...૬ નવ વારંવાર આ વેગ મળે,
શુભ પુણ્ય તણે અવસર આ ફળે, જેથી બુદ્ધિ સુમાર્ગે વિશેષ વળ–સખી...૭
www.kobatirth.org
For Private And Personal Use Only