________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૦)
ચાતુર્માસ ગહુલી (માલણ ગુંથી લાવ ગુણીયલ ગજર—એ રાગ) મંગળકારી દિન ચાતુમસે, ગુરુએ સ્થિરતા કરી સખી હેસે. મંગલ. ગુરુવંદન, સામાયિકમાં, પૌષધ, સાંધામીવાત્સલ્ય જપમાં; જાય દિને ક્રિયાપારી તપમાં. મંગલ ૧ બ્રહ્મચર્યે વસ્યા સહુ ગુણે, સદાચારને સાથ સલુણે; આરંભ ત્યાગથી અવગુણ ત્રાસે. મંગલ ૨ હિંસા ત્યાગ એ જૈનનું કર્મ, સર્વ કર્મમાં શ્રેષ્ઠ એ ધર્મ તેને પામર પામે શું મમ ? મંગલ ૩
મા સર્વ જીવે જે ધારે, બહેની ત્યારે સફળ જન્મારો; એ છે મેક્ષ તણે પંથે સારો. મંગલ ૪
www.kobatirth.org
For Private And Personal Use Only