________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૩)
ભીલડીઆ પાશ્વ નાથ સ્તવન (મેં બનકી ચીડીયા બનકે...એ રાગ) પ્રભુ પાર્શ્વ જિનેશ્વર,
આપ શરણ સ્વીકારું રે ધરી પ્રેમ હૃદય, જીવન
તમ પર સહુ વારું રે. ટેક ભક્તનાં કાર્યો કીધાં,
દુઃખ કાપી સુખ દીધાં, જવું વાર વાર, તુજ ગુણ અપાર, ધરું નિર્મળ ભાવે ધ્યાન,
અતિ જે પ્યારું છે. પ્રભુ ૧ મણિ લેહ સુવર્ણ બનાવે,
ને તેજ બધે પ્રસરાવે; મણિ દિવ્ય આપ, હરિ સર્વ પાપ,
અંતર જોતિ પ્રગટાવે, શિર નમાવું રે. પ્રભુ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only