________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૭ )
ઘાતી કર્મ ટળે છે જ્યારે, પ્રભુ કેવળજ્ઞાની ત્યારે; પ્રગટે નિમ`ળ ગુણુ ભંડાર,
શેભે અતિશય શુભ અગિયાર. સુન્દર-૧
સુર આનંદ હૈયે ધરતા,
ને અતિશય ઓગણીસ કરતા;
વાણી ગુરુ પાંત્રીશ સેહે, ગુણુની ગણનાને નહિ પાર.
ધ્વનિ દિવ્ય મુખથી ગાજે,
પ્રભુ ચામર છત્રે રાજે; ભામડળ વિસમ છાજે,
પુષ્પા વેરે અમર અપાર.
દુંદુભી ગગને વાગે,
ઉર નિમળ ભાવેા જાગે;
મન કેરા ઢાષા ભાગે,
થાયે સઘળે જય જયકાર.
www.kobatirth.org
સુન્દર-૨
૩૪૨૩
સુન્દર-૪
For Private And Personal Use Only