________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૩) શ્રી સુપાર્શ્વનાથસ્તવન. (કાંટો વાગ્યો છે મારે કાળજે..એ રાગ)
સ્વામી સુપાર્શ્વ મને સાંભળે, શાંતિ સમાધિના દાતા સલુણા(૨)
સંભાળે સાધુ સમાજ. સ્વામી ૧ વ્યાધિ મટાડે મારી વેગમાં,
પ્રેમથી પ્યારા પાયે પડું છું (૨) પૂર્ણ કરે મુજ કાજ, સ્વામી ૨
સદા મારે છે એક તારો આશરે, હૈડાથી હામ હું હારી ગયે છું(૨)
રાખજે જગમાં લાજ, સ્વામી ૩ દ્રવ્ય ભાવે સદા ત્વને ભજું,
વિજન કેરા નેત્રના તારા(૨) સ્થાપને શાંતિનું રાજ, હવામી ૪
www.kobatirth.org
For Private And Personal Use Only