________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૮ ).
અજ્ઞાની જગને બેધ દઈને,
પ્રભુજી થયા કૃતકૃત્ય રે, તવ જન્મ પરાર્થે, શિવ સુખ અર્થે,
પ્રેમ કરું હું પ્રણામ, અભિ. ૪ હૃદય કમળમાં મૃતિ ધારૂં,
નિશદિન કરતે જાપ, હેમેન્દ્રસાગર હરદમ ચાહે,
ટાળે ભરના તાપ રે. આપ પ્રેમના દાતા ભવદુઃખ ત્રાતા,
પ્રેમ કરું હું પ્રણામ. અભિ. ૫ શ્રી અભિનંદન જિન-સ્તવન. (રાત આઈ હૈ નયા રંગ જમાને કે લીયે) પ્રભુ અભિનંદનની મૂર્તિ જોઈ નેન ઠરે. શોભા વીતરાગની અંતર વિષે અમૃત ભરે. ટેક મરણે પ્રેમ થતાં દિલ રોમાંચિત બને, દેહ આનંદે ડેલે, જિહા તે તુજ નામ સ્મરે. પ્રભુ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only