________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૭ ) પ્યારા આપ મરણમાં, ચિતડું લાગે,
પ્રેમ કરું હું પ્રણામ. અભિ. ૧ નગર અયોધ્યા આપે દિપાવ્યું,
સિદ્ધાર્થા માતના સુત, સંવર નૃપના કુંવર પ્યારા,
હાજર લાખ ત રે, મારા કલેશ નિવારે, મુજને તારે, પ્રેમ કરું હું પ્રણામ. અધિ. ૨
બાહ્યજ્ઞાને પ્રભુ! જગત ભમે છે, આમતણું નવ જ્ઞાન,
હર્ષ હૃદયમાં થાશે મળતાં, આત્મ સુધારસપાન રે.
કરે પ્રવીણ મુજને, પ્રભુ તવ સુતને, પ્રેમ કરું હું પ્રણામ. અધિ. ૩. જ્ઞાન પ્રકાશ કર્યો પ્રભુ પ્રેમ દેહ દમી કરી વ્રત,
www.kobatirth.org
For Private And Personal Use Only