________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) સ્વરૂપ તારૂં વેદ પુરાણે,
- સર્વે જન અતિ પ્રેમે વખાણે, મહેસાણા શુભ સ્થાને, આદિજિન પ્યારા. ૫ વર્ણન મુજથી કામ કરી થયે?
અ૫ મતિ મમ પાર ન પામે, મુનિ હેમેન્દ્ર નામે છે. આદિજિન પ્યારા. ૬ શ્રી મહેસાણામંડન શ્રી પાર્શ્વનાથ-સ્તવન
( રાગ ક૯યાણ ) ( વન્દ પદ ત્રિશલાનંદના...એ રાગ ) વંદન પ્રભુ પાર્શ્વ જિનેટવરા,
ઉદ્ધારક જગદુઃખ ઈશ્વરા. વંદન, ટેક. સમેતશિખરે પ્રભુજી ધારી,
સિદ્ધાવસ્થા શાન્તિ..દા. વંદન ૧. સેવક જનને શિષદાતા, સુખ પરિમલ ફેરાવ તા. વંદન ૨.
www.kobatirth.org
For Private And Personal Use Only