________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૦) એથી લીધી ન માતા કેરી,
ખબરને લગાર, કેઈ ૧૧ માયા ને મોહ માત વિસર્યા, અનિત્ય ભાવના ભાવી પતે,
પામ્યાં કેવળજ્ઞાન. કઈ ૧૨ મે સિધાવ્યાં માત જ્ઞાનથી, નિર્વાણ પથે પ્રભુ પધાર્યા,
અષ્ટાપદે શુભ સ્થાન. કેઈ ૧૩ ભક્તિ કરી ભરતે રૂડી, રત્નમણિમય મૂર્તિ સજાવી,
ગાયાં પ્રભુનાં ગાન. કેઈ ૧૪ અદ્દભુત પ્રભાવ પ્રભુને ભવિ, અજિત બુદ્ધિ ને શિવસુખ આપે,
હેમેન્દ્રના આધાર. કઈ ૧૫
www.kobatirth.org
For Private And Personal Use Only