________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૭ )
તાર’ગા તીર્થં સ્તવન
( ત્રિશલાના જાયા મહાવીર રે સમરૂં જિનવાણી )
પુણ્યભૂમિ તાર ગા ધામ રે, સુંદર સુખકારી; ગાએ અજિતનાથનુ નામ રે દર્શન દુઃખહારી;
વૃક્ષઘટા સુંદર દીસે, પ્રસરે પુષ્પ-સુગ’ધ;
સિદ્ધશિલા ક્રોટીશિલા,
તીથ આપે અને રગ રે. સુંદર ૧
દેરીની યુગ શાભતી,
ઉભય શિલાની પાસ;
ધમ–પાપની મરીની,
- ટેક
એક સહાય ઠેરી ખાસ રે. સુંદર ૨
પૂર્વે સ’પ્રતિ ભૂપતિ, ચેન્ચે શુ પ્રાસાદ; શુન
www.kobatirth.org
For Private And Personal Use Only