________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૭)
શ્રી નમિનાથ સ્તવન (મકી ના ચલી જલમેં મેરી) નમીજિનેશ્વર ભવ દુઃખહારી, શિવસુખકારી, આનંદકારી
અંધકારે હું અટવાઉં, માર્ગ સુઝેના ક્યાં હું જાઉં ?
મોહ મહાપાસથી હું મુઝાઉં, હાથ રહીને માર્ગે ચડાવે
પ્રેમે પ્રભુજી મને ત્યે ઉગારી, નમી.
અજ્ઞાની હું અટુલે ભટકું, જ્ઞાન વિનાને અધવચ લટકું, | દિવ્ય પ્રકાશ કરે ઉર મારા, મુનિ હેમેન્દ્ર થકી નવ ન્યારા, હમેશાં દુખેથી પ્રભુ ભે તારી. નમી.
શ્રી મહાવીર સ્તવન
(કાલી કમલીવાલે—એ રાગ) મહાવીર મતિમાન અર્પો દિવ્ય મતિ,
www.kobatirth.org
For Private And Personal Use Only