________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
છતાં યે આ કવિશ્રીએ રાખે નથી એ અત્યંત પ્રશંસનીય છે. ખાસ પ્રશંસનીય તે એ છે કે, માતૃભાષા ગુજરાતી ન હોવા છતાં ય તેઓ લાંબા કાળના વ્યવહાર, અભ્યાસ અને પરિશીલનને લઈ ગુજરાતી ભાષા પર ઘણો જ મજબૂત કાબૂ મેળવી તેને યથેચ્છ ગેય બનાવી શક્યા છે અને તેની સ્વાભાવિકતાને સાચવી શક્યા છે.
સાગર ઉછળ્યા, પર્વત ડોલ્યા, દેવો શંકા ભૂલ્યા; હર્ષે ડૂખ્યા રે, મહાવીર જનમ્યા હો.
સાગ્રીતોના મુખે મહાકવિ કહેવરાવવાને મોહ જે તેમને જાગ્યો હોત તે આવી સ્વાભાવિકતા તેઓ કદી પણ લાવી શકત નહિ. કવિતાને હેત જે પાર પડતું ન હોય તે પછી “સ મહો ઇતિઃ'ની કિસ્મત નિષ્પક્ષ વિદ્વાનની દષ્ટિએ કંઈ પણ નથી.
શ્રીમાન કવિશ્રીએ પિતાની કવિતામાં છૂટથી શબ્દાલંકારનો ઉપયોગ કર્યો છે છતાં તેમાં કિલ
www.kobatirth.org
For Private And Personal Use Only