________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુસહ તા૫ જગતના બાળે,
આપ વિના હવે કોણ ઉગારે? સહજ સુખ આપ સાર–ભમું એકલી. ૪. મને.
યદુકુલનંદન આપે છે. શિવાદેવી સંતાન,
નેમિનાથ શુભનામ છે, ગાઉ નિશદિન ગાન. મારો ઉતારો ભવભાર-ભચું એકલી. ૫. મને, કૃપા થશે મમ નાથજી, પ્રમાદ ઉર ઉભરાય, ભવટક સહુ દૂર થશે, પથ સરલ સી થાય. આપ હેમેન્દ્રના આધાર-મું એકલી મને. ?
શ્રી શાન્તિનાથ જિન સ્તવન. (રાગમન લાગ્યું હારું લાગ્યું પ્રભુ હારા તાનમાં) ભાવ જાગે ભાવ જાગે પ્રભુ શાંતિ સ્થાનમાં, શાનિત ધ્યાનમાં, પ્રભુકેરા ગાનમાં. ટેક. ભા નિર્મોહી પ્રભુ લગની લાગી, હારા ગાનમાં કલ્યાણક ગુણ વિકસે જનના, હારા ધ્યાનમાં.
CULO
www.kobatirth.org
For Private And Personal Use Only