________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૨).
પાંડુક વનમાં સનાત્ર મહત્સવ,
ચેસઠ ઈન્દ્રો ઉજવે, પ્રભુને રીઝવે રે, બંસી ઉર વાગી-૬ એક કોડ ને સાઠ લાખ કળશે,
પ્રભુને અભિષેકે,
સુરભિ મહેકે રે, બંસી–૭ ભગ્ય કર્મ સૌ શેષ ન રહેતાં,
લગ્ન રાજ્ય પદ ત્યાખ્યું; શિવસુખ માંગ્યું રે, બંસી ઉર વાગી-૮ યૌવનમાં લેકાંતિક દે,
વિનવી જણ લાવે, તીથ જગાવે રે, બંસી ઉર વાગી—૯ વષીદાને વર્ષો હસે, નિર્મલ પાવનકારી
દીક્ષાધારી રે, બંસી ઉર વાગી–૧૦ વિહાર સમયે વૃક્ષો નમતાં,
ચરણે પુષ્પો ધરતાં, અનુપમ હસતાં રે, બંસી ઉર વાગી–૧૧
www.kobatirth.org
For Private And Personal Use Only