________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
વંદન કરતાં અંતર ચૈાતિ, આત્મજ્ઞાનની લાગી,
સુરતા જાગી રે, ખસી ઉર વાગી. ૧
જયાકુક્ષીમાં જયેષ્ઠ માસની,
કૃષ્ણ નામ દિન ચવીયા, સ્વપ્ન નિરખીયાં રે, બંસી ઉર વાગી—ર
ચૌદ સ્વપ્ન ગજ વૃષાદિ,
જે વસુપૂજ્યને થતી,
ઉર્ ઉલ્લસતી રે, અંસી ઉર વાગી—૩
શક્ર સ્તવે ને નામડળથી,
પુષ્પવૃષ્ટિ વરસાવે,
પરિમલ સ્રાવે રે, ખ'સી ઉર વાગી—૪
ફાલ્ગુન કૃષ્ણની ચતુર્દશીએ,
ત્રિજ્ઞાની પ્રભુ જનમ્યા, ઇન્દ્રો પ્રણમ્યા રે, અંસી ઉર વાગી—પ
www.kobatirth.org
For Private And Personal Use Only