________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
એ ચાર વર્ષે જેમ હિંદુ ધર્મને યથા શક્તિ પાળી વર્ણ ગુણર્મ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તેમ પ્રાચીનકાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વશ્ય, શુદ્રો-અંત્ય તથા સ્કેચ વગેરે સર્વજાતીય મનુષ્ય, જૈન ધર્મને યથાશક્તિથી આરાધતા હતા અને વર્તમાનમાં પણ આરાધે તે આરાધી શકે છે અને તે હાલ જેમ બાહ્યથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, અંત્યજે, યવને આજીવિકાકર્મ પ્રવૃત્તિ કરે છે તેવી રીતે કરતા છતા યથાશક્તિ જૈને બની શકે છે અને ધર્મગુરૂઓથી તેવી રીતે જેને બનાવી શકાય છે. સ્વામી શ્રદ્ધાનંદ વગેરે જેમ અન્ય ધર્મીઓને હિંદુઓ બનાવે છે તેમ જૈનો પણ અન્ય ધમીઓને જૈન બનાવી શકે છે, તેમાં જૈનશાસ્ત્રની આજ્ઞા છે. ખ્રિસ્તિઓ, મુસભાને, બૌદ્ધ અને હિંદુઓ જેમ દેશ કાલાનુસાર વર્તી બાહ્યજીવન સંગ્રામમાં આજીવિકાવૃત્તિને કરી પિતાની હયાતી રાખી શકે છે તેવી રીતે જૈને પણ વર્ણગુણ કર્મ પ્રમાણે આજીવિકાવૃત્તિને વિસ્વદેશ શકિત આદિના અધિકારે કરી શકે છે અને જેટલા અંશે બને તેટલા અંશે જૈન ધર્મને ગૃહસ્થદશામાં પાળે છે અને જૈનધર્મની ફકત શ્રદ્ધા જ રાખીને પણ દુનિયામાં પિતાની હયાતીને કાયમ રાખે છે અને ભવિષ્યમાં તેઓ આ રીતે જૈનસં. ઘનું એક્ય કરીને જેનોતરીકે પિતાની હયાતી રાખશે. હિંદુઓના સંન્યાસી–બાવા-સાધુઓ વગેરે કરતાં જૈન સાધુઓ ત્યાગ વ્રત સંયમમાં ઘણા ઉત્તમ છે એમ લાલાજી પિતે જાહેર કરે છે, એવા જૈન સાધુએ વર્તમાનમાં હવે જૈનેની સંખ્યા વધે તેવી ચળવળવાળા થાઓ. જેને અને વૈદિક પૌરાણિક વૈoણ બને હિંદુધમી છે. અને આર્ય છે. અને એક માબાપનાં સંતાન છે. બન્નેના ધર્મ ઠેઠ નજીકના અધ્યાત્મવાદ પર ઉભા છે, બનેનું ધયેય પરમાત્મપદ પ્રાપ્ત કરવું તે છે, અને બન્નેને આખી દુનિયાના અધ્યાત્મજ્ઞાની ગુરૂ તરીકે રહી સર્વ દુનિયાના લોકોને શાંતિ સુખ આપવાનું કાર્ય કરવાનું છે, તેમાં આર્ય જેનેએ અને આર્યહિંદુઓએ કર્યો વર્તવાનું છે. બૌદ્ધ પણ હિંદુધર્મઓ છે, તેઓને પણ હિંદુધર્મીઓ
For Private And Personal Use Only