________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામગ્રી તથા લડવાનું બળ છતાં પણ જશે. કુસંપ,પરસ્પર વૈર,અન્યાય જૂમ. અનીતિના પશુ બળથી દુનિયાનાં રાજ્ય સદા સ્થિર રહ્યાં નથી અને રહેવાનાં નથી. જ્યારે એલેકઝાંડરે હિંદપર સ્વારી કરી ત્યારે હિંદના રાજાએ કુસંપ ઈર્ષાદિક દેથી રાજા અનંગપાલની સહાય કરવા ગયા નહીં તેમાં હિંદુઓને દોષ હતો કે જૈનેને? તે વિચારી લેશે. લાલા લજપતરાયના મત પ્રમાણે તે વખતે તે જૈનેના જૈનધર્મ પ્રભાવથી કંઈ તેઓ તે વખતે હાર્યા નહતા, તે પણ હિંદુ રાજાઓની સહાયના અભાવથી હિંદુરાજા હાર્યો હતે. મહાભારતની તમારા શાસ્ત્રની દષ્ટિ પ્રમાણે લડાઈ થઈ તેમાં આર્યોની પાયમાલી થઈ તેમાં જૈનધર્મને દેશ નથી, દિલ્લીને રાજા પૃથુરાજ ચેહાણ અને કજના રાજાને પરસ્પર વૈર છેષ થવાથી હિંદુઓનું રાજ્ય ગયું હતું, તેમાં જૈનધર્મના પ્રતાપથી હિંદુઓ કઈ નબળા પડયા હતા. તે વખતે હિંદુઓનું યુદ્ધબળ તે હતું પણ પરસ્પરના વૈર ઝેર અને કન્યાઓ પરણવા માટે યુદ્ધ કરીને તેઓ હાર્યા, તેમાં હિંદની પડતી થવામાં જૈન ધર્મ, કારણ નહોતે. જ્યારે પ્રતાપ રાણે મેવાડમાં રાજ્ય કરતે હતું. ત્યારે તેને હરાવવા અકબર બાદશાહે સૈન્ય મોકલ્યું. મુસતમાન સૈન્યના વારંવાર આક્રમણથી પ્રતાપરાણને ડુંગરે ડુંગર જંગલે જંગલ દરરોજ ભટકવું પડતું હતું. પ્રતાપે કેશરીયાં કરીને પિતાના ઘણા રજપુત સૈનિકે ખેયા, તે વખતે જૈન ભામાશા શેઠ મળે અને તેણે પ્રતાપને સહાય કરી. શ્રીલમીસાગરસૂરિ વીંછીવાડા પાસે હતા, ત્યાં તેમને પ્રતાપરાણે મળે અને મેવાડના રાજ્યની ગાદી સ્થિરથવામાટે વિનંતી કરી. શ્રીલક્ષમીસાગર સૂરિએ થોડું બળ હોય ત્યારે દેવની સહાય માગવાનું જણાવ્યું અને વીંછીવાડા પાસે એક એકાંતસ્થાનમાં પદ્માવતી દેવીની સાધના કરાવી. પદ્માવતી દેવીએ પ્રતાપ રાણાને સહાય કરી તેથી તેણે પુનઃ મેવાડની રાજ્ય ગાદી સ્થાપી. જે જગ્યામાં પદ્માવતી દેવીની આરાધના કરી તે જગ્યા નાગફણા પાર્શ્વનાથના નામથી હાલ
For Private And Personal Use Only