SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મરીતિનું તત્વા નથી તથા ભારત વગેરે નૈતિક પડતી થાય એટલી હદ સુધીની જૈમ ગૃહ પણ દેશની રાજ નેયા પ્રરૂપી ગૃહસ્થામાં ગૃહસ્થા મડદાલ માયલા અા ગા અચર અને અને પાતાની ગૃહસ્થાના અધિકારની ફથી બંધ થાય એવા કોઇપણ નામાંકન આચાર, જૈનશાળમાં ખતા નથી. તે ખાખતમાં ખમે તે શરતે લાલાજી લાપતા અમારી સાથે સવાદ કરતા અમે તેની ગમે તે શરતની ચેલે પાડી લેવા તૈયાર છીએ અને યમથી અને બોલથી હિદની 104 નેતકે પડતી થઈ. ન નથી; એમ મધ્યયમહાસભાની આગ નાથીતથા અતિહાર્નિક પુસવાથી સિદ્ધકળા તૈયાછીએ. લાલાજી !!! તમે જાણતાં કે ો સામ્રાજ્ય અને જૈન સામ્રાજ્ય નલ ભારતરાજ્યનૈતિક ઉન્નતિ હતી. શાંકરના વેદાંતમા તમાં લખે કિ કે “સ”સાર અસાર છે” એવા વિચારને શકરના વેદાન્તે ધણુ ઉત્તેજન આપ્યું તેથી જનસમૂહ, સ્વદેશની રક્ષામાટે તમ અસાવધાન થઇ ગયે.”લાલાજી અમારે તમને જણાવવું જોઈએ –શોકરના વેદાન્ત સ સારની અસારતા જણાવી તેથી કઇ હિંદના લાટા ‘સ્વદેશરક્ષામાં નિંબલ પડયા નથી, અમારે નિષ્પક્ષપાત પણ કહેવું જોઇએ કે, શાંકરવેદાંતધમી આએ નાના અને બોચેતના રાજ્યકીલ પછી મુખ્યતાએ રાજ્ય કરવામાં ભાગભજચે છે; કારણ કેત અને મોઢાના રાજાએ પછી ગુજરાત વગેરે દેશોમાં શાંકર નેતાન્તીરાળ થયા છે. હાલાજી !!! તમને સ સારની અસારતા થતી નથી પણ મરણુ વખતે જણાશે કે સસારમાં અસારવા છે. જેના, માતા, સુસજ્ઞના અને શાંકરવેદાન્તી હિંદુ, સસામની અસારતા જણાવે છે, તે ગૃહસ્થ અને ત્યાગીના અધિકારપરત્વે જણાવે છે અને નિષ્કામદશા પ્રાપ્ત કરવા માટે જણાવે છે. દુનિયા ખાખ છે.એમ સુસભ્ભાના કહે છે, તેમનામાં લાખા ફકીર છે તેથી કઈ ભુસલમાની રાજ્ય ગયુ નથી. બૌદ્ધોમાં હજારા લાખા ત્યાગીએ છે તેથી કંઇ ઔદ્યાનું રાજ્ય ગયુ નથી. હિંદની રાજનૈ For Private And Personal Use Only
SR No.008619
Book TitleLala Lajpatray Ane Jain Dharma
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1924
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy