________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ
जैमानां जैनधर्मस्य, प्रचारोद्यमकारिणाम् तीर्थंकरनामबन्धोऽस्ति, स्वर्ग मुक्तिश्च जायते ॥ २ ॥ सेवार्थं विश्वजीवानां, जैनधर्म प्रकाशनम् ; कृतं तीर्थकरे fear, जैनधर्म समाचर साधर्मिकस्य वात्सल्यं, सर्वधर्मान्महन्मतम् सेवाभक्तिश्च जैनानां, कर्तव्या परमार्हतैः ॥ चतुर्विधस्य संघस्य, सेवात आत्मशुद्धता, जैनानां जायते पूर्णा, प्रोक्तमेवं जिनेश्वरैः पशुपक्षिमनुष्याणां, दयारक्षादिकर्मतः जैनानामात्मसंशुद्धि, जयते नच संशयः ॥
॥ ६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2
॥ ३ ॥
For Private And Personal Use Only
॥ ४ ॥
सर्वतीर्थादिभत्त्यायत् फलं तत्तु सुरागतः जैनस्य सेवया प्रोक्तं, जैनानां श्रीजिनेश्वरैः ॥ ७ ॥ भिन्नधर्मिमनुष्याणां, पशुपक्ष्यादिदेहिनाम् जैनैः सम्यग्दया कार्या, रक्षाच निजशक्तितः ॥ ८ ॥
॥ ५ ॥
ભાવા–જેએ એક નવીન જૈન કરે છે તે મનુષ્ચાને સ્વર્ગ અને મોક્ષ થાય છે. સુદ નાચરિત્ર, ત્રિષષ્ઠિશલાકા પુરૂષ ચરિત્ર, વગેરેમાં કહ્યું છે કે એક મનુષ્યને સમ્યગ્દષ્ટિ બનાવવાથી ચૌદરાજ લેાકના જીવાને અભયદાન આપ્યા જેટલુ ફળ થાય છે. જૈનધમ પ્રચાર અને જૈનોની વૃદ્ધિ માટે ઉદ્યમ કરનારાઓને તીથ''કરનામકમના અન્ય થાય છે અને તેઓ સ્વર્ગ મુક્તિને પામે છે. વિશ્વજીવાના ઉદ્ધાર કરવા માટે વિશ્વજીવાની સેવા કરીને તેનું પ્રભુમય સ્વર્ગ મેાક્ષ જીવન કરવા માટે તીથ કરાએ જૈનધમ ના પ્રકાશ કર્યાં છે, એવું જાણીને ભવ્ય મનુષ્ય ! તું જૈન ધમની આરાધના કર. સ જીવાની શુદ્ધિ કરવામાટે અને વિશ્વવતિ સર્વજીવાને સમ્યગ જ્ઞાની ચારિત્ર શુદ્ધપ્રેમી બનાવવાં તે જૈનધમ છે, અને સવ सोभिने सद्गुणी मनाववां ते नैनधर्म छे. यतः सद्गुणैजैन धर्मोऽस्ति, ह्यधर्मोदुर्गुणैर्मतः समभावेनमोक्षोऽस्ति सेवा तु सर्व देहिनाम् || सहशुशेवडे नैन धर्म छे भने दुर्गुयोवडे अधर्म