________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
જૈનધર્મની રક્ષા થાય છે અને જૈનાની રક્ષાથી વિશ્વમાં ચુખશાંતિ પ્રવર્તે છે. માએ પેાતાની રક્ષા, પેાતાના બળે કરવી જોઈએ. જૈના આત્માને ઇશ્વર માને છે, તેથી તેઓએ આત્માની અનત શકિતયાના વિશ્વાસ રાખીને પેાતાની રક્ષામાટે અન્ય કામાપર આધાર ન રાખવા જોઇએ. જ્યારે અન્યકીમાવટ જેનાનાં રક્ષા થાય છે એવા જ્યારે ના બની જાય છે ત્યારે તે જીવતાં છતાં મરેલા જૈને જાણવા, સ્વસ ઘશક્તિના જે જેવા અન્ય કામોનાં હરિફ્રાઈમાં જીવતા રહે છે અને જૈનધમ પાળતાં છતાં જે મ જીવતા છે તેજ જૈના શકિતયેાવર્ડ જીવતા જાણવા.
ઉપરના ક્યાંકાની અમારી માન્યતાથી લાલાજીએ જાણવું કે ગૃહસ્થ જૈનાની એવી ધ યુદ્ધપ્રવૃત્તિ છે. જે માાની અને અંતની નબળાઈને જીતે અને સદ્ગુણુ સદાચાર પાળવામાં શકત અને તે જૈન છે, જૈનધમ પાળવામાં શૌયૌક્રિક ગુણાની જરૂર છે. કાય વેણી જૈનધમ પાળી શકાતા નથી. જે મરવું શીખે છે તે જૈન અને છે. ય ોષમાંડરિસ, વાસ-ચાવિશાના જૈન ક્ષમ છે પણ કાયરના જૈનધર્મ નથી. ગૃહસ્થ જૈને ચાર પ્રકારે છે. બ્રહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ ચારની સ્વસ્વગુણુકમાંનુસાર વતતી છતી જૈનધમ પાળી શકે છે. ગુજરાતના રાજા કુમારપાળ સુધી બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શવા સ્વસ્વગુણકર્મોનુસારે વતતા છતાં જૈનધમ પાળતા હતા. જૈના, ખેતી વ્યાપાર હુન્નરાણા સાકર વિધા વગેરેથી આજીવિકા ચલાવી શકે છે. દેશ પ્રદેશ જઈ શકે છે. ગૃહસ્થના અધિસર પ્રમાણે પદ્મ છે. વગેરેતુ લમ કરી સકે છે. દેશરામકિની ધમ્ય પ્રવૃત્તિ કરી શકે છે. રાજ્ય વગેરેમાં આગેવાની ભગ્નો ભાગ લઇ શકે છે, દેશ રાદિ સાથે ધ યુદ્ધાદિક અગ્યપ્રવૃત્તિ કરી શકે છે. રાજ્ય વગેરેમાં આગેવાની ભાં ભાગ લેઇ શકે છે? દેશ રાજ્યાક્રિક રક્ષણાર્થે ધ યુદ્ધાદિક ચગ્ય પ્રવૃત્તિ કરી શકે છે અને તેમાં જીવાની ચતભા કરે છે અને વિવેકથી વર્તી શકે છે, અને ગૃહસ્થ
6
For Private And Personal Use Only