SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૬૬] કમલેગ આત્માના ગુણપને અનુભવ કરે. સવારે દેવીઓ અને મનુષ્ય એ સવમાં આત્માઓ છે તેથી તે રમણીય લાગે છે–આત્મામાં જ રમણીયતા લાગે છે. આત્માથી ત્યજાયેલા મૃતદેહમાં કઈ રમણીથતા લાગતી નથી. શરીરમાં, મુખમાં વગેરે અગમાં રમણીયતા વરતુતઃ નથી; વસ્તુતઃ તે પ્રિય નથી. આત્માના સંબંધના ઉપચારે તે ૨મય લાગે છે. વસ્તુતઃ ઈષ્ટ મિત્ર અને પ્રેમીઓ વગેરેમાં તેઓના આત્માએ જ પ્રિય સ્વરૂપનમણુયસ્વરૂપ અનુભવાય છે...એમ અનુભવ થશે. આત્માએ ધારણ કરેલા સ્વશરીરમાં આત્મા છે તાવત્ તેમાં રમણીયતા–પ્રિયતા ભાસે છે તે આત્માને જ લઈને, અન્યથા આત્માના અભાવે તે શરીરની જે અવસ્થા થાય છે તેનો અનુભવ સર્વને છે. ચૈતન્યવાદીઓ-ચૈતન્યપૂજકએવા આત્મજ્ઞાનિયે આત્માના સ્વરૂપમાં સ્થાનથી મગ્ન રહે છે. આત્મજ્ઞાની આત્માએ તે જ પરમાત્મા છે–એવી ધારણમાં મગ્ન થઈને એકેન્દ્રિયથી તે પંચે ન્દ્રિયપર્યત સર્વ જીને પરમાત્માએરૂપે ભાવીને અને આ શબ્દ વાય સર્વ જીવાનું પરમાત્માસ્વરૂપ છે એ નિશ્ચય કરીને તે પ્રમાણે ઉદ્દગાર કાઢે છે. ૬૩. આત્મજ્ઞાન પ્રમાણે મસ્ત બને. પૃ. ૧૮ આત્મજ્ઞાની સર્વનની સાપેક્ષતાએ સત્તાનયષ્ટિ આદિ દષ્ટિએ પરમાત્મભાવનામાં લીન થઈને સાપેક્ષનયપૂર્વક આત્મારૂપ પરમાત્માને ગાય છે અને તેમાં જ મસ્ત બને છે. સર્વ સંસારી જીવે સત્તાએ પરમાત્માએ છે પરંતુ વ્યક્તિની અપેક્ષાએ તિભાવે પરમાત્માએ છે. સત્તાની અપેક્ષાએ સર્વ જીમાં સિદ્ધત્વભાવનાવડે અધ્યાત્મજ્ઞાનીએ ઉપર્યુક્ત દષ્ટિ અવ For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy