________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મજ્ઞાનને અખૂટ ખજાને આપશ્રી “ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ” મુંબઈના સભાસ બન્યા ?
જે આપ ન બન્યા હોય તે આજે જ સભાસદ બની જાવ અને તેનો અમૂલ્ય લાભ મેળવો.
આ મંડળ પેટ્રન-લાઈફ મેમ્બર આદિ સભાસદોને કીમતી એવા ગ્રન્થ ભેટ આપે છે, અત્યાર સુધી પચ્ચીસ એવા રૂ. ૭૫ના ગ્રન્થો ભેટ અપાઈ ચૂક્યા છે. જેના પાનાંની સંખ્યા લગભગ નવ હજારની થવા જાય છે, અને હજી પણ ભેટ આપવાનું ચાલુ જ છે, તે આજે જ આપ સભાસદ બની આ અમૂલ્ય તકનો લાભ ઉઠાવો.
જ સહાયક સો થવાના પ્રકારે જ રૂા. ર૦૦૦) અને તદુપરાંત રકમ આપનાર વ્યક્તિઓ તથા
સંસ્થાએ પ્રથમ વર્ગના પેટ્રન ગણાશે. રૂા. ૧૦૦૦) અને તદુપરાંત રકમ આપનાર વ્યક્તિઓ તથા
A . સંસ્થાઓ બીજા વર્ગના પેટ્રન ગણાશે. રૂા. પ૦૦) અને તદુપરાંત રકમ આપનાર વ્યક્તિઓ તથા
સંસ્થાઓ ત્રીજા વર્ગના પેટ્રન ગણશે. રૂા. ૫) અને તદુપરાંત રકમ આપનાર વ્યક્તિઓ લાઈફ
મેમ્બર ગણાશે. સગવડતાએ ખૂટતી રકમ આપવાથી ઉપરના વર્ગના સભ્ય બની શકાશે. લઃ મંત્રીઓ-અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ
C/o. શ્રી મંગળદાસ એન્ડ કુ. ઘડીયાળી
૩૪૭, કાલબાદેવી રેડ, મુંબઈ નં. ૨, તા. ક-મંડળ તરફથી તમામ પ્રગટ થતા નવા પ્રત્યે પ્રથમ
તથા બીજા વર્ગના પેટ્રનને બે બે નકલ તથા ત્રીજા વર્ગના પેટન તથા લાઈફ મેમ્બરેને એક એક નકલ ભેટ આપવામાં આવે છે.
For Private And Personal Use Only