________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું? આપ “બુદ્ધિપ્રભાના પ્રાલય બન્યા? જે ન બન્યા હોય તો –
આજે જ ગ્રાહક–સભ્ય તરીકે નામ નોંધાવે.
બુદ્ધિપ્રભા ” એટલે શ્રી ૧૦૮ ગ્રન્યપ્રણેતા યુગવિજેતા મહાન વિભૂતિ અધ્યાત્મજ્ઞાનદિવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની વિચારધારા વહેતું કરતું સામયિક - “ બુદ્ધિપ્રભા” એટલે સરળ અને સુબોધ ભાષામાં જૈનધર્મની દીલસુફી સમજાવતું માસિક.
બુદ્ધિપ્રભા” એટલે યુગબળ સાથે દોડતું વાંચન
એ ગંભીર તત્ત્વજ્ઞાન પીરસે છે, એ સમાજ-ધર્મ-સેવા વિના સવાલની તટસ્થ ચર્ચા કરે છે. એ દર અંકે સાહિત્ય રોચક વાર્તાઓ વંચાવે છે, અને નવીન શૈલીથી ભાષાની ઝમક રજુ કરતી ચિંતન કિણિકાઓ તેમાં આવે છે. એ જ્યોતિર્ધરનાં સંક્ષિપ્તમાં જીવન આલેખી અંજલિઓ આપે છે, શાસનના સમાચાર એ તમને જણાવે છે, અને વરસમાં ત્રણ ત્રણ વિશેષાંકે આપે છે.
માત્ર એક જ વરસમાં એણે અઢી હજાર ઘરનું ઉદ્ધાટન કરવા સાથે પોતાનું સ્થાન જમાવ્યું છે અને કુટુંબીઓનો અંતરમાં પ્રકાશ પાથર્યો છે.
બુદ્ધિપ્રભા” એટલે જ્ઞાનની ગંગા, બુદ્ધિપ્રભા” એટલે જીવન નૈયાને ભવ કીનારે બતાવતી દીવાદાંડી. આ બધુંય છતાં “લવાજમ ” તેમજ “જાહેરખબર”ના ચાર્જ જ્ઞાનપ્રચારના હેતુથી ઘણું જ ઓછા રાખવામાં આવ્યા છે.
પાંચ વર્ષના ગ્રાહક સક્યના રૂા. ૧૧) ત્રણ વર્ષના ગ્રાહક સભ્યના રૂા. ૭) બે વર્ષના ગ્રાહક સભ્યના રૂા. ૫) એક વર્ષના ગ્રાહક સભ્યના માત્ર અઢી રૂપીયા,
વધુ વિગત માટે લખો:શ્રી મંત્રીઓ “બુદ્ધિપ્રભા કાર્યાલય,
ઠેદાદાસાહેબની પળ, ખંભાત,
For Private And Personal Use Only