SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓ : તે તેમાં વીરતા તે તેના સર્વ ગુણના શીષે વિરાજમાન થએલી દેખાશે. કર્તવ્યકમ પ્રવૃત્તિમાં જે વીર છે તે ચગ્ય અધિકારી, છે એમ અનેક દષ્ટાન્ત અને સિદ્ધાંતથી સિદ્ધ થાય છે. અતએ વ્યકમ પ્રવૃત્તિમાં વરતાયુક્ત વીરમનુષ્યની આવશ્યકતા સિદ્ધ કરે છે. ધર્મ અને વીરતા ગુણની સાથે વિવેકગુણની કર્તવ્યકમ પ્રવૃત્તિમાં અત્યંત જરૂર છે. કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં વિવેક વિના: એક ક્ષણમાત્ર પણ ચાલી શકે તેમ નથી. વિવેક એ દશમેનિધિ છે. ધેય, વિરતા આદિ અનેક ગુણવમનુષ્ય, કર્તવ્યકર્મપ્રવૃત્તિ કરે તે પણ લૂણ વિનાનું જેવું ભેજન, નાસિકા વિનાનું મુખ અને વાસ વિનાનું જેવું પુષ્પ–તેવી વિવેક વિના સ્થિતિ પ્રાપ્ત થાય છે. વિવેક વિના વિશ્વનું કઈ પણ કાર્ય કરવામાં આવે તે પણ તેની સફલતા થતી નથી. વિવેકપૂર્વક જે કમ પ્રવૃત્તિ થાય છે તે વિશ્વમાં સફલ અને ઉપગી બની શકે છે. વિવેક વિનાની. સર્વ કાયપ્રવૃત્તિ ખરેખર મયુરપૃષ્ઠભાગવત્ શોભા પામી શકતી નથી. વિવેકવિનાને મનુષ્ય પશુ સમાન ગણાય છે અને તે વિશ્વમાં શોભી શક્તો નથી તે તેની લૌકિકકાર્ય પ્રવૃત્તિ અને કેન્સર કાર્યપ્રવૃત્તિ કેવી રીતે શોભાને પામે વા? અલબત્ત, ન પામી શકે. જે મનુષ્યમાં વિવેક પ્રાપ્ત થયેલ હોય છે તે આત્યાગ્રતિના. શિખરે જ્યારે ત્યારે પણ વિરાજ્યા વિના રહેતું નથી. આ વિશ્વમાં સૂલમનિરીક્ષણ કરી વિલેકવામાં આવશે તે આન્નતિનું મૂળ. વિવેક છે એમ નિશ્ચય થયા વિના રહેનાર નથી. દુખસાગરને પાર પામવા માટે વિવેક એ માટી સ્ટીમર છે. આ વિશ્વમાં સત્ય સુખના માર્ગમાં વિહરતાં એ મહાલાઈટની ગરજ સારે છેવિવેકપૂર્વક જે જે કાર્યપ્રવૃત્તિ કરાય છે તેમાં અવાય લાભાની For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy